Charotar Udai
ગુજરાત : 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી, મંગળવાર સુધી ‘ઓરેન્જ’...
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી...
આણંદના ચંચળબા ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કક્ષાની વીરરસ ઉત્સવ (કસુંબીનો...
આણંદ –: રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મેળવનાર, સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય સેનાની તેમજ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત આજે તા.૧૮મીના...
પશુપાલકો માટેના ડેરી ફાર્મર/એન્ટરપ્રેન્યોર અંગે યોજાયેલ કાર્યકુશળતા વર્ધન તાલીમ શિબિરનું સમાપન
આણંદ –:: આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રસારણ શિક્ષણ ભવન, આણંદ ખાતે ભારત સરકારના કૃષિ સહાકાર અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અંતર્ગત નવી દિલ્હીના એગ્રીકલ્ચર સ્કીલ કાઉનસિલ...
આણંદ: જિલ્લા કલેકટરશ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની...
આણંદ –: જિલ્લા કલેટકર શ્રી મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને આણંદના સરકીટ હાઉસ ખાતે આણંદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સોજિત્રાના...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આણંદ જિલ્લામાં યોજાયેલ મેગા રસીકરણ અભિયાન
આણંદ જિલ્લામાં તા.૧૭મીના રોજ એક જ દિવસમાં ૮૧,૩૦૮ નાગરિકોને વેકસીન આપવામાં આવી
આણંદ જિલ્લામાં આદરવામાં આવેલ મહારસીકરણ અભિયાનને મળેલ નોંધપાત્ર સફળતા
આણંદ –: સમગ્ર રાજ્યમાં...
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો
અંકલેશ્વર ના બે સ્લમ વિસ્તાર માં ક્લિનિક શરૂ કરવામાં આવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન અનુલક્ષી આયોજન કરવામાં આવ્યું
નિઃશુલ્ક દવા તેમજ આરોગ્ય ચકાસણી કરવામાં...
અંકલેશ્વરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી
રાઘવજીભાઇ પટેલે તેમના નજીક ના મિત્ર અને ઉદ્યોગ મંડળ ના પ્રમુખ ની મુલાકાત લીધી
ઉદ્યોગ મંડળ ના સભ્યો અને ઉદ્યોગકારો એ સ્વાગત કરી શુભેચ્છા પાઠવી
જામનગર...
ચીખલી પોલીસ મથકમાં કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ યુવાનોનાં પરિવારજનોને રાજ્ય સરકાર...
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં રહેતા બે આશાસ્પદ યુવાનોમાં રવિ સુરેશભાઈ જાધવ અને સુનિલ સુરેશભાઈ પવારનું નવસારીનાં ચીખલી પોલીસ...
ડાંગ: સુબિર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ,કૉંગ્રેસ અને...
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ,કૉંગ્રેસ અને આપ પાર્ટીનાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાતા ત્રીપાંખીયો જંગ ખેલાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા...
રાજપીપળા આશાપુરી માતાના મંદિરે પીએમ મોદી તથા વિહાર મોદીના જન્મ દિવસની...
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આશાપુરી નિવાસી તેમજ હાલ ઓસ્ટ્રેલિયા સ્થિત વિહાર મોદી નો પણ જન્મ દિવસ હોય મોદી પરિવાર દ્વારા કાર્યક્રમ રખાયો
આશાપુરી યુવક...