પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 30મી જાન્યુઆરી, 2022ના રોજ યોજાનારી ‘મન કી બાત’ ગાંધીજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા પછી સવારે 11:30 વાગ્યે શરૂ થશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું;
“આ મહિનાની #MannKiBaat, જે 30મી તારીખે થશે, ગાંધીજીને તેમની પુણ્ય તિથિ પર યાદ કર્યા પછી સવારે 11:30 વાગ્યે શરૂ થશે.”

SD/GP/NP