Tag: corona
નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ ના દિવસે બોર...
કોરોના કાળ ને કારણે દેશમાં અનેક પરંપરાઓ બદલાઈ ગઈ. ત્યારે નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પણ પોષી પૂનમ ના દિવસે બોર ઉછાળવાની જે...
કોરોનાથી વધુ પ્રભાવિત દેશમાંથી આવતા લોકો માટે ૧૦ દિવસ હોટેલમાં ક્વોરન્ટાઈન...
બ્રિટનમાં કોરોનાએ માઝા મૂકી છે ત્યારે બ્રિટનનાં પીએમ જોનસન કોઈ જોખમ લેવા માગતા નથી. તેમણે કોરોનાથી વધુ પ્રભાવિત દેશમાંથી આવતા લોકો માટે ૧૦ દિવસ...
પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ માં આગ લાગી હોવાની ઘટના.
કોરોના સામેની લડાઈમાં કોવિશીલ્ડ રસી બનાવવાનું કામ કરી રહેલી પુણે ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ માં આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે. આગની ઘટનાને...
કોરોના વાયરસમાં સતત નવા નવા ફેરફારો થઇ રહ્યા છે, જે શંકા...
બ્રિટન માં નવા સ્વરૂપનો કોરોના જોવા મળતો ફફડાટ વ્યાપી ગયો છે. ન્યુ સ્ટ્રેન કોરોના વાયરસના કારણે દહેશત ફેલાતા દુનિયાભરના દેશોએ બ્રિટન સાથેની વિમાની સેવા...
ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સંક્રમિત પત્રો દ્વારા રાજનૈતિક હસ્તિઓને નિશાન બનાવવામાં...
દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આ વાયરસને એક જૈવિક હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે તેવી...
દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં 7745 નવા કેસ સામે આવ્યા છે.
વધતો શિયાળો (Winter) અને તહેવારી સીઝનમાં દિલ્હી (Delhi)માં કોરોના (Corona)ના કેસ સતત વધતા જઇ રહ્યા છે. કોરોનાના કેસમાં દિલ્હીમાં નવા રેકોર્ડ બની રહ્યા છે....
અમેરિકામાં માત્ર 8 જ મહિનામાં 3 લાખ લોકોના મોત નિપજ્યા હોવાના...
કોરોના (Corona) મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોને મોતના મોં માં ધકેલી દીધા છે. તેમાં સૌથી વધારે મોતો અમેરિકા (America)માં થયા હોવાનો ખુલાસો થયો છે. અમેરિકામાં...
સુરતના હીરા ઉદ્યોગની સાથે સાથે રિયલ એસ્ટેટના વેપારને પણ વધુ વેગ...
કોરોનાની મહામારીમાં દેશભરમાં વેપાર ધંધા ઠંડા પડી ગયા છે, ક્યાંક આર્થિક સ્થિતિ નબળી તો ક્યાંક વેપાર સાવ બંધ થઈ જવાની નોબત આવી છે. હીરા...
અમદાવાદમાં રાત્રી ના ૧૦ વાગ્યા બાદ શહેરના ર૭ રસ્તા બંધ
રાતના ૧૦ વાગ્યા બાદ શહેરની દુકાનો બંધ કરવાનો નિર્ણયા ર૭ રસ્તા પરની તમામ દુકાનો બંદ કરવાનો નિર્ણય
માત્ર દવાની દુકાનો જ ચાલુ રહેશે
ખુલ્લી જગ્યા પર...
વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો અને ત્યારબાદ તેઓ...
વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને કોરોના થયો હતો અને ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા. મધુ શ્રીવાસ્તવ હંમેશાં પોતાના નિવેદનોના કારણે મીડિયામાં છવાયેલા રહે છે....